
જાણો શા માટે 2 દિવસ ઉજવવામાં આવે છે જન્માષ્ટમી…
- meera
- August 12, 2022
જન્માષ્ટમી નો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. ભદ્રપદ મહિનામાં કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. તે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો માનો એક છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુલાસ્ટમી અને શ્રી કૃષ્ણ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીકૃષ્ણની જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તે દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે અને મોડી રાત […]
Read More
ખાટું શ્યામજીની પૂજા કરવાથી પૂર્ણ થાય છે મનોકામના, જાણો આ મંદિરનું મહત્વ
- meera
- August 9, 2022
ખાટું શ્યામજી મંદિર રાજસ્થાનના શિકરા જિલ્લામાં આવેલું છે. તે ભગવાન કૃષ્ણના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. કહેવાય છે કે એકાદશીના અવસર પર હજારો ભક્તો ખાટું શ્યામજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. હિન્દુ ધર્મ અનુસાર આ મંદિરનું ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે ખાટું શ્યામજીને ભગવાન કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હતું કે કળિયુગમાં […]
Read More
કેવી રીતે થઈ રુદ્રાક્ષની ઉત્પત્તિ, તેને ધારણ કરવા પાછળ શું છે ધાર્મિક મહત્વ
- meera
- July 30, 2022
ભોલેનાથ ની પૂજામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. તેની ઉત્પત્તિ વિશે ઘણી પૌરાણિક કથાઓ છે. રુદ્રાક્ષ બે શબ્દો રુદ્ર અને અક્ષથી બનેલો છે જેનો અર્થ રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે શિવની આંખ. રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે ઘણી પૌરાણિક કથાઓ છે ચાલો જાણીએ રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ. એક વખત ભગવાન શિવ ઊંડા ધ્યાનમાં ચાલ્યા ગયા હતા. […]
Read More
ચોરી કરીને ઘરે મની પ્લાન્ટ લગાવવાથી થઈ જવાય છે કરોડપતિ? જાણો નિષ્ણાતો પાસેથી
- meera
- July 28, 2022
વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો, છોડ, પશુ, પક્ષી અને ઘરવખરીની વસ્તુઓથી લઈને રસોડામાં રાખેલી ખાવા પીવાની વસ્તુઓનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા તો આવે જ છે સાથે સુખ સમૃદ્ધિ અને પ્રગતિના દ્વાર પણ ખુલી જાય છે. તમે સાંભળ્યું હશે કે મની પ્લાંટની ચોરી કરીને તેને વાવવા જોઈએ, જેથી તે તમને શુભ […]
Read More
ભગવત ગીતાના આ 4 શ્લોકનું પાલન, તમને સફળતાની સાથે ધન સંપત્તિના શિખર પર પહોંચાડશે
- meera
- July 24, 2022
હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ભગવત ગીતા 700 શ્લોક અને 18 અધ્યાયનો છે. ગીતા એક એવું મહાપુરાણ છે જે વ્યક્તિને તેના કાર્યના મહત્વ વિશે સમજાવે છે. મહર્ષિ વેદવ્યાસે ભગવદગીતામાં એ જ ઉપદેશો લખ્યા છે જે કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન શ્રીકૃષ્ણએ કહ્યા હતા. મહાન જ્યોતિષોનું પણ કહેવું છે કે ભગવદગીતા ની કેટલીક બાબતોને સમજીને તેનું પાલન કરવાથી જ […]
Read More
ગૌતમ બુદ્ધના આ 10 ઉપદેશો, જે બદલી નાખશે તમારું જીવન
- meera
- July 23, 2022
બૌદ્ધ ધર્મને વિશ્વનો ચોથો સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. ભગવાન બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. બૌદ્ધ ધર્મના લોકો ભારત સહિત ઘણા દેશોમાં રહે છે. બૌદ્ધ ધર્મ ભગવાન બુદ્ધના ઉપદેશો અને જીવનના અનુભવો પર આધારિત છે. બુદ્ધનું સાચું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું. મહાન ગૌતમ બુદ્ધે વિશ્વને અહિંસા, કરુણા અને શાંતિ સંબંધિત ઉપદેશો આપ્યા છે. ચાલો […]
Read More
જાણો મહામૃત્યુંજય મંત્રનું મહત્વ, આ મંત્રનો જાપ કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ
- meera
- July 20, 2022
ભગવાન શિવની આરાધના માટે શ્રાવણ માસને ખાસ મહિનો માનવામાં આવે છે. જેમાં ભગવાન શિવના જલાભિષેક અને રૂદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરતી વખતે સતત શિવ મંત્રોનો જાપ કરવો ખૂબ જ શુભ હોય છે. સાવનમાં મહામૃત્યુંજય મંત્રના જાપનું વિશેષ મહત્વ છે. મહામૃત્યુંજયના જાપથી ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે અને શક્ય તેટલી વહેલી […]
Read More
શ્રાવણ માસમાં રુદ્રાભિષેકનું છે વિશેષ મહત્વ, જાણો…..
- meera
- July 15, 2022
હિંદુ ધર્મમાં સાવન મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિને ભક્તો શિવાલયોમાં જઈને ભોલેનાથની પૂજા કરે છે. સાવન માટે તમામ શિવ મંદિરોમાં તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ વખતે ચાર સોમવાર. આ વર્ષે શ્રાવણ માસ ગુરૂવારથી શરૂ થઈ રહ્યો છે. ગુરુવારે પ્રતિપદાના દિવસે ઉત્તરઅષાડ નક્ષત્ર છે. જ્યોતિષાચાર્ય પંડિત રાકેશ પાંડેના જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શિવનો પવિત્ર […]
Read More
ચાતુર્માસ શરૂ થઈ ગયો છે, જાણો તેનું મહત્વ અને આ 4 મહિનામાં શું કરવું અને શું ન કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી
- meera
- July 14, 2022
પૃથ્વી પર રજસ અને તમમાં વધારો થવાને લીધે આ સમય દરમિયાન સાત્વિકતા વધારવા માટે ચાતુર્માસ માં વ્રત કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. ચાતુર્માસ એ અષાઢ શુદ્ધ એકાદશી થી કાર્તિક શુદ્ધ એકાદશી અથવા અષાઢ પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા સુધી 4 મહિનાનો સમયગાળો હોય છે. મનુષ્યનું એક વર્ષ દેવો માટે માત્ર એક દિવસ અને રાત હોય છે જેમ જેમ […]
Read More
ભગવાનની પૂજામાં આ પાંચ રંગોની વસ્તુ સૌથી વધારે વપરાય છે, જાણો આ રંગોનું મહત્વ..
- meera
- July 14, 2022
રંગોનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન 3 રંગોનું વિશેષ મહત્વ છે, પરંતુ અન્ય 2 રંગોનો પણ ઉપયોગ થાય છે. આ રીતે પંચરંગી પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ આ 5 રંગોનું મહત્વ. સફેદ રંગ: પ્રાચીન સમયમાં યજ્ઞ અથવા મહત્વપૂર્ણ પૂજા દરમિયાન સફેદ રંગનું ખૂબ મહત્વ હતું. પૂજા દરમિયાન કોઈએ સફેદ ધોતી […]
Read More